ગ્લાયકોલિસિસ અને આથવણ (Fermentation) વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
ગ્લાયકોલિસિસઆથવણ (Fermentation)
$(1)$ આ પ્રક્રિયામાં ગ્લુકોઝનું પાયરુવિક એસિડના બે અણુઓમાં આંશિક ઓક્સિડેશન થાય છે.$(1)$ આ પ્રક્રિયા અજારક પરિસ્થિતિમાં ગ્લુકોઝનું અપૂર્ણ ઓક્સિડેશન છે,જે ઇથેનોલ અથવા લેક્ટિક એસિડમાં પરિણમે છે.
$(2)$ તે તમામ જીવંત કોષોના કોષરસમાં થાય છે.$(2)$ તે અજારક પરિસ્થિતિમાં યીસ્ટ,અમુક બેક્ટેરિયા અને સ્નાયુ કોષોમાં થાય છે.
$(3)$ આ પ્રક્રિયામાં ઓક્સિજનની જરૂર હોતી નથી.$(3)$ આ પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે.
$(4)$ આ પ્રક્રિયા દરમિયાન $CO_{2}$ મુક્ત થતો નથી.$(4)$ આલ્કોહોલિક આથવણ દરમિયાન $CO_{2}$ મુક્ત થાય છે.
$(5)$ ચોખ્ખો નફો $2$ $ATP$ અને $2$ $NADH + H^{+}$ છે.$(5)$ ચોખ્ખો નફો $2$ $ATP$ (ગ્લાયકોલિસિસ દરમિયાન ઉત્પન્ન) છે અને આથવણમાં વધુ $ATP$ ઉત્પન્ન થતા નથી.

Explore More

Similar Questions

જારક શ્વસનમાં સામેલ પ્રક્રિયાઓને સ્તંભ-$I$ માં આપેલ છે,તેને કોષમાં તેના સ્થાન સાથે સ્તંભ-$II$ માં જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$i$. ગ્લાયકોલિસિસ$b$. કોષરસ
$ii$. ક્રેબ્સ ચક્ર$a$. કણાભસૂત્રનું આધારક (Matrix)
$iii$. $ETS$$c$. કણાભસૂત્રની અંતઃપટલ

નાઈટ્રોજનના તેના સ્થાયી આણ્વિય સ્વરૂપમાં અસ્તિત્વ માટે,કેટલા નાઈટ્રોજન પરમાણુઓની જરૂર પડે છે?

તફાવત આપો (કોઈપણ બે):
$(a)$ શ્વસન અને દહન
$(b)$ ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર
$(c)$ જારક શ્વસન અને આથવણ

Difficult
View Solution

સંબંધિત પ્રકારના પ્રશ્નો :
$(1)$ પ્રાણીઓમાં વાયુવિનિમય માટે : વિશિષ્ટ અંગો :: વનસ્પતિમાં : .......
$(2)$ પ્રાણીઓમાં જારક શ્વસન દરમિયાન : $CO_2$,પાણી અને ઊર્જા :: અજારક શ્વસન દરમિયાન : .....

જ્યારે કોઈ વ્યક્તિ બીજના ગોડાઉનમાં પ્રવેશ કરે છે,ત્યારે તેને કેવો અનુભવ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo